Category Archives: Yojna

Pradhanmantri Vishwakarma Yojana | પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

Pradhanmantri Vishwakarma Yojana :પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના :(17 સપ્ટેમ્બર) વિશ્વકર્મા જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોન્ચ કરી છે. 18 વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને આ યોજનાનો લાભ મળશે. આ માટે 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ (ફંડ) ફાળવવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે શરૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના… Read More »

Chandrayaan 3 MahaQuiz : ISRO દ્વારા ચંદ્રયાન 3 મહાક્વિઝ નું આયોજન, જીતો 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ

Chandrayaan 3 MahaQuiz : ISRO દ્વારા ચંદ્રયાન 3 મહાક્વિઝ નું આયોજન, જીતો 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ. Chandrayaan 3 MahaQuiz : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ભારતીય નાગરિકોને ચંદ્રયાન 3 મહાક્વિઝમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ આર્ટીકલ પરથી. Chandrayaan 3 MahaQuiz ચંદ્રયાન-3 ની સફળતાની ઉજવણી કરવા માટે, ISRO અને MyGov એ… Read More »

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 : ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 : ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ. PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 : આ યોજના અંતર્ગત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ. PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023PM Yasasvi Scholarship Scheme 2023 : નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ની સ્થાપના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વતંત્ર / સ્વાયત, આત્મનિર્ભર અને… Read More »

Smartphone Sahay Yojana 2023 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023

Smartphone Sahay Yojana 2023 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023 Smartphone Sahay Yojana 2023 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023, રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની સ્માર્ટફોન ની ખરીદી પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ… Read More »

Manav Kalyan Yojana 2023 Apply Online @e-kutir.gujarat.gov.in માનવ કલ્યાણ યોજના 2023

 Manav Kalyan Yojana 2023 Apply Online @e-kutir.gujarat.gov.in માનવ કલ્યાણ યોજના 2023 :Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય માટે રૂપિયા 120000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000 સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પર… Read More »

જન્મ-મરણનો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરો : Download Birth / Death Certificate @eolakh.gujarat.gov.in

જન્મ-મરણનો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરો : Download Birth / Death Certificate @eolakh.gujarat.gov.in : જન્મ-મરણનો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરો : ગુજરાત જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | જન્મ/મરણ પ્રમાણપત્ર ગુજરાત | ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો | જન્મ મરણ નોંધણી ઓનલાઇન eolakh.gujarat.gov.in ગુજરાત સરકારે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઑનલાઇન ડાઉનલોડ કરવા માટે eolakh પોર્ટલ શરૂ કર્યું, કોઈપણ ગુજરાતનો નાગરિક આ… Read More »

Check PM Kisan Sanman Nidhi yojna Benificiary status www.pmkisan.gov.in

 Check PM Kisan Sanman Nidhi yojna Benificiary status www.pmkisan.gov.in प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी, पीएम किसान सम्मान निधि योजना के तहत देश के 8 करोड़ से अधिक लाभार्थी किसान परिवारों को 15वीं किस्त DBT के माध्यम से हस्तांतरित कर लाभार्थियों से संवाद करेंगे…योजना के तहत प्रति वर्ष 6,000 रुपये की राशि, 2,000 रुपये की तीन चौमाही किस्तों में… Read More »

Gujarat Voter List | Search Your Name in Gujarat Election Voter List | secsearch.gujarat.gov.in

Gujarat Voter List 2022 | Check Your Name in Gujarat Election Voter List 2022 : Gujarat Voter List 2022 | Gujarat Voter List| Gujarat Voter List PDF | Gujarat Voter List 2022 PDF |Gujarat Voter List Check Online | Gujarat Voter List Online| Gujarat Voter List Election| Voter List 2022 | Gujarat Voter List Yadi| Matdar Yadi 2022 |… Read More »

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 | ગુજરાત સરકારે માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022, માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 esamajkalyan.gujarat.gov.in પર જાહેર કરી. માનવ ગરિમા યોજના લાભાર્થીઓની યાદી 2022ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, ઓબીસી અને પછાત વર્ગને આર્થિક મદદ કરવા માટે માનવ ગરિમા યોજના શરૂ કરી… Read More »