Vikram Sarabhai Scholarship Scheme | Vikas Shishyvruti Yojna 2024 | વિકાસ શિષ્યવૃત્તિ
Vikram Sarabhai Scholarship Scheme | Vikas Shishyvruti Yojna 2024 | વિકાસ શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ: વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે. શિષ્યવૃત્તિની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 50 ટકા શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે. અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની… Read More »